મધ્યકાલીન યુગમાં ગુજરાતમાં વાઘેલા વંશ નું શાસન

by Dr. Bhairavsinh Raol Matrubharti Verified in Gujarati Anything

મધ્યકાલીન યુગમાં ગુજરાતમાં વાઘેલા વંશ નું શાસન:મધ્યકાલીન યુગ માં ત્રણ રાજપૂત રાજવંશોએઈ.સ.૬૯૦ થી ૧૩૦૪ એમ ૬૧૪ વર્ષ (૬ સદી) સુધી ગુજરાત માં રાજ્ય કર્યું હતું. ગુજરાત માં સૌ પ્રથમ રાજપૂત શાસન ની સ્થાપના ચાવડા વંશે કરી હતી.ચાવડા વંશના રાજવીઓ ...Read More