Significance of Sharadpurnima... by Jas lodariya in Gujarati Spiritual Stories PDF

શરદ્પૂર્ણિમાનું મહત્વ...

by Jas lodariya Matrubharti Verified in Gujarati Spiritual Stories

શરદપૂનમની રાતડીને, ચંદ્ર ઉગ્યો આકાશ રે...શરદપૂર્ણિમાનો ઉત્સવ સમગ્ર ભારતભરમાં હર્ષ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. શરદ્પૂર્ણિમાને માણેક ઠારી પૂનમ પણ કહેવામાં આવે છે.આસો સુદ- પૂનમે આકાશ એકદમ નિર્મળ હોય છે. ચંદ્ર સોળે કળાએ ખીલે છે. સફેદ ચાંદનીમાંથી કિરણો રેલાતા ...Read More