The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
1
42
228
◆1st line માં મૃગ બનેલા મન ની મોજ માટે લખ્યું છે, કે મન તું મૃગજળ નો પર્યાય એવા પ્રતિબિંબની પાછળ ના અટવાઈશ કેમ કે એ માત્ર આભાસ છે. ◆2nd line માં મન વિશે જ લખ્યું છે, કે મન ને સમજાવવા નો પ્રયત્ન નિષ્ફળ છે કેમ કે મન તો ક્યાં કોઈ નું પણ માને!! પોતાનું પણ નહીં! ◆3rd line માં પ્રાસ મેળવવા લખ્યું છે, કે મારા કાન સુધી મારા મનનો અવાજ અથડાયેલો.. શેનો અવાજ..!? તો👇 ◆4th line.. કે ચિત્ત એટલે મન,મેં સાંભળી છે તારી પોતાની અલગ જ અને સરસ ધૂન છે.. તું જગત ની વ્યાધિ ઉપાધિમાં ન અટવાઈશ.. મન તું તારી મોજ માં મસ્ત રહે..અને ચિત્ત નું સંગીત માણ્યા કર😊🎧🎶🎼 #ashadhiheli
ઈશ્વર શારિરીક કે માનસિક સક્ષમ બનાવે એની પાછળ કંઈક જવાબદારી અને ઉદ્દેશ હોય છે એ વાત ગળે ઊતારી લેવાંમાં જ સમજદારી છે, અને સ્વયમથી ઓછી ક્ષમતા વાળા જીવ પર અત્યાચાર એ નરી નબળાઈ છે બીજા જીવોની સરખામણીમાં માણસ વધારે સક્ષમ હોવા છતાં સતત પ્રકૃતિનો ફાયદો લેવામાં જ માન્યો છે મતલબ હવે જનીનદ્રવ્યમાં ભળ્યો છે અરે જેની માણસને જરૂર નથી એ જીવ! અજાણતા જ નીંદણ બની ને ક્યારે સમગ્ર જાતિ સમેત જડ મૂળથી ઉખાડી લેવાશે એ આ વ્યસ્તતા ભરી જિંદગીમાં ખબર પણ નહીં પડે.. ક્યાંક ખરેખર માનવતા દેખાય તો પણ પહેલો વિચાર એ જ આવે કે એના પાછળ કંઈક સ્વાર્થ તો નઇ હોય ને! પોતાનું યોગદાન આપવું તો દુરરરર... દરેક જીવ પાસેથી અપેક્ષા! થઈ ને? વાટકી વગર ની ભિક્ષા!? માટે દરેક વ્યક્તિ જો માત્ર પોતાની આસપાસનાં જીવોની સંભાળ લેવા જેટલી ધગશ દેખાડે.. તો પણ કદાચ અન્ય જીવ સાથે માનવ તરફથી થયેલા અન્યાયની અંશતઃ ભરપાઈ કરી શકાય! ~ Heli Amarcholi
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser