KELANA PANNU MAHTVA by DIPAK CHITNIS. DMC in Gujarati Spiritual Stories PDF

કેળાના પાનનું મહત્વ

by DIPAK CHITNIS. DMC Matrubharti Verified in Gujarati Spiritual Stories

//કેળાના પાનનું મહત્વ//હિન્દૂ ધર્મ પ્રમાણે કોઈપણ ઘરમાં જ્યારે સત્યનારાયણની કથા હોય ત્યારે કેળાના પાનનો અચૂક ઉપયોગ થાય છે. એ સિવાયગુરુવારની પૂજા હોય કે પછી અન્ય કોઈ શુભ પ્રસંગે કેળાનો પ્રસાદ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.શુ તમે ક્યારેય એવું વિચાર્યું ...Read More