The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
@dr.chandniagravatgmail.com2103
32
22k
50.3k
મનમાં રહેલાં શબ્દોને જ્યારે ઝાંકળની ભીનાશ સ્પર્શે ત્યારે કઈ કેટલાય કાવ્યો રચાય
કોઈપણ સંબંધને જ્યારે પહેલીવાર સ્વાભિમાનની રેખા ઓળંગતાં અટકાવાતો નથી,એ સબંધ વારંવાર સ્વાભિમાન પર વાર કરતાં ખચકાતો નથી. -Dr.Chandni Agravat
મારી પદ્ય રચના એકલવીરમાં નિંદર રાત -દિન ઉભો છે એ પગને બનાવી પથ્થર, ત્યારે તું માણે છે ચેનની નિંદર. ખુદ ગોળીઓ ઝીલી તને પહેરાવે બખતર, ત્યારે તું માણે છે ચેનની નિંદર કેટલાય અધુરા સ્વપ્ન અંકાઈ સુની આંખ પર, ત્યારે તું માણે છે ચેનની નિંદર. ખચકાતાં નથી ઓઢતાં કફન સરહદ પર, ત્યારે તું માણે છે ચેનની નિંદર. એની શહીદી તારા માટે બની જાય છે માત્ર ખબર, ને ! તું માણે છે ચેનની નિંદર. જય હિંદ. ડો.ચાંદની અગ્રાવત. 15/7/2023
https://youtube.com/shorts/5jqLGYVlwuU?feature=share
https://www.youtube.com/@chandniagravat3015 youtube shorts
તમારી મજબુરીનો ફાયદો સૌથી પહેલાં તમારાં અંગત લોકો જ ઉઠાવે છે. -Dr.Chandni Agravat
દુનિયાદારીની સામે લાગણીની હાર નિશ્ચિત જ હોય છે. ચાંદની અગ્રાવત
धडकने जो तुम्हारी एक आहट से तेज़ हो जाती थी, वह अब कुछ सहमी हुई है। वह मुस्कुराहटो मै भी नमी छाई हुई है। एक वक़्त था जब, बस पल भर की दूरी बेचैन कर देती थी और आज़ खो गए है हम दोनो,अपनी अपनी भीड मैं। अब शाम ढल रही है, भीड़ भी बिखर रही है, पंछी सब पेंड पर आ रहे है, तुम भी वापीस आ रहे हो ना? डो.चांदनी अग्रावत
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser