The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
27
27.5k
89.3k
I am an IT professional, passionate about literature and language, have tried to write Poems and stories and articles, hoping to get the love and respect from reader community on Matrubharti
જિંદગીનાં સેન્સેક્સમાં વિચારોનું ટ્રેડિંગ સંસ્કારોનું એડિશન નિરાશાનું સ્કવેર-ઓફ ઉજળી તકોનું હન્ટિંગ ચાલુ જ રહેવું જોઈએ - શ્રી 1008 મહેન્દ્ર બાબા
Kid : Hey Mom, What's special today Mom: Today is World Mother Language Day Kid: Oh k, do I have to Buy a Cake, Card, Teddy and Chocolate for friends . Mom: No, Just speak your "Mother Tongue" , that's a Great Gift to your Mother Language. તમને અને તમારા કુટુંબ, ગામ, શહેર, માતૃભૂમિને વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ. -Mahendra Sharma
my son Vansh covered by Sandesh News http://sandesh.com/violent-dance-video-of-a-10-year-old-child-goes-viral/
વ્યવસાયિક કારકિર્દીમાં ફરજમાં આવતાં નાના કામની પણ પ્રશંસા ઇચ્છતા લોકો મોટા લાભની લિસ્ટમાંથી બાકાત રહી જાય છે. પ્રશંસા નહીં પરિણામ પર નજર રાખીએ.
બીજાનાં ધંધા નોકરી સારા જ લાગે છે☺️ દરેક ધંધો કે નોકરી આપણે કરી શકીએ નહીં જે મળ્યું છે એમાં સંતોષ લઈએ તો પ્રગતિ મળશે
ગ્રાહક પાસે અનેક વિકલ્પો છે, આપણે એમનું એકમાત્ર વિકલ્પ બનવું હોય તો શ્રેષ્ઠ કસ્ટમર સર્વિસ વગર છૂટકો નથી.
વિશ્વાસ જીતવામાં ઉંમર નીકળી જાય છે અને ગુમાવવા માટે એક જ ક્ષણની જરૂર છે. વિશ્વાસને અમૂલ્ય મૂડી સમજીએ અને જીતતા રહીએ.
ઓછા પ્રયત્ને બહોળી સફળતાની અપેક્ષા આજની ફેશન છે☺️ 1% થી પણ ઓછા લોકો નસીબ જોગે સફળ છે, બાકી મહેનતનો કોઈ વિકલ્પ નથી.
ગુજરાતી ભાષામાં ક્રિપ્ટો કરન્સી પર આર્ટિકલ લખી શકે એવા લેખકની જરૂર છે
આયુર્વેદ અને એલોપેથી, વિશ્વાસ કરીએ કે ઈલાજ કરીએ? થોડાક મહિનાઓ પહેલાં મને ચામડીનો રોગ થયેલો. ખુબજ ખંજવાળ આવે અને ખંજવાળો તો લોહી નીકળે. લીમડાના પાન ગરમ પાણીમાં નાંખી રોજ ન્હાવો, મટી જશે એવું કોક વડીલે કહ્યું, એટલે 1 મહિનો એમજ કરતો રહ્યો. પણ ખંજવાળમાં કોઈ રાહત મળી નહીં. છેવટે ડરમેટોલોજીસ્ટ એટલે ચામડીના રોગના ડોક્ટરને મળીને દવા ચાલુ કરી, એક મહિનામાં બધું મટી ગયું. એમના કહેવા પ્રમાણે ચામડીના રોગમાં તકલીફ અંગરિક હતી, બાહ્ય નહીં, એટલે દવાગોળી લો તો અંદરથી રોગ મટે. મારી ધર્મપત્નીને એક વખત વજન ઉતારવા માટે કોઈએ એક વિશેષ કાઢો ભૂખ્યા પેટે પીવાની અમૂલ્ય સલાહ આપી, કાઢો શરૂ થયો અને સાથે જ શરીરની અમુક બીજી તકલીફો જે નહોતી અને કાઢો શરૂ કર્યા પછી શરૂ થઈ. આ તકલીફોને લીધે કાઢો છેવટે બંધ કરવો પડ્યો. મારા પપ્પા ડાયબટિક હતા. વર્ષોથી એક ઔષધિ ‘કડુ અને કરિયાતું’ કાઢો બનાવીને પીતા હતાં એટલે મદુમેહ કંટ્રોલમાં રહે, છેવટે જ્યારે બેઉ કિડની ફેલ થઈ જે એમના મૃત્યુનું કારણ પણ બની ત્યારે ડોકટરે એવું કહેલું કે કોઈ આયુર્વેદ દવા લાંબા સમયથી લેતા હોવ તો કિડની ડેમેજ કરે. પથરીનો રોગ મટાડવા મારા મમીએ ઘણા ઉપચાર કર્યા હતાં પણ કોઈ ફેર નહીં પડતા એલોપથી દવા ચાલુ કરી અને મૂત્ર મારફતે પથરી નીકળી ગઈ. હરસ, મસા, ભગંદર દૂર કરવા માટે અનેક જાહેરાતો છાપામાં આવતી હોય છે જે દર્દ વગર તકલીફ દૂર કરવાના દાવા કરે છે, એવા દર્દીઓને મેં 10- 15 વર્ષ પછી સર્જરી કર્યા પછી જ આરામ થયો એવું નજરે જોયેલું છે. મારા મત પ્રમાણે આયુર્વેદ રોગ થાય જ નહીં એવી વિધિ સુધી યોગ્ય છે પણ રોગ થાય ત્યારે મટાડવા તો એલોપેથી જ કારગર નીવડે છે. તમારા અનુભવ કેવા રહ્યાં છે?
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser