Vaat chhe sorathni viragnani book and story is written by Siddharth Maniyar in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Vaat chhe sorathni viragnani is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
વાત છે સોરઠની વિરાગનાની - Novels
by Siddharth Maniyar
in
Gujarati Fiction Stories
પછી તોશું, બાપુના કોઈક ખબર તો મળ્યા એટલે હરખનો પાર નહોતો રહ્યો. પણ હવે પ્રશ્ન એ હતો કે બાપુને શોધવા ક્યાં? પેલો અજાણ્યો માણસ કોણ હશે તેને બાપુ જોડે શી વાત કરી હશે? બાપુ તેની સાથે કેમ ગયા હશે? વિગેરે પ્રશ્નો મારા મનમાં એક અવાજે ઉભા થયા હતા. હવે શું કરવું તે સમજાતું નહોતું ક્યાં જવ કોને પૂછું તે મુશ્કેલી મને કોરી ખાવા લાગી હતી. પછી અચાનક જ એક વિચાર આવ્યો કે લાવને કાકાએ જે તરફ્ બાપુ ગયાનો ઈશારો કર્યો છે તે તરફ્ જઈ તેમને શોધું પણ તે જંગલનો રસ્તો હતો જેથી બીક પણ લાગતી હતી. પણ બાપુને શોધવાનું મારા
સોરઠની ધરતી હંમેશા તેના વિરો અને વિરાંગનાથી ઓળખાય છે. રાષ્ટ્રીય શાયર ઝવેચંદ મેઘાણીએ પણ પોતાની વાતોમાં સોરઠી વિરગાથામાં વિરાંગનાઓની અનેક વાતો લખી છે. જેમાં ગીરના સાવજ સામે બાથ ભીડનાર ચારણ કન્યાની વાત આજે પણ ગુજરાતી લોક સાહિત્યની શાન છે. ...Read Moreએક વિરાંગના દ્રષ્ટીની વાત આજે તેના જ શબ્દોમાં રજૂ કરવા જઇ રહ્યો છું. હું દ્રષ્ટી મૂળ ગોહિલવાડના નાનકડા ગામડાના બારોટ પરિવારની દિકરી. બારોટ સમાજ પર ર્માં સરસ્વીતીનો આર્શિવાદ હોય એટલે અમારી વાણીમાં ર્માંનો વસવાટ હોય છે. પણ મારો જન્મ થયો ત્યારથી જ મારે વાણી નથી. ત્યારે વાણીમાં ર્માં સરસ્વતીનો વાસ હવે, મારા માટે અશક્ય વાત હતી. મારી વાણી મને મળે
પછી તોશું, બાપુના કોઈક ખબર તો મળ્યા એટલે હરખનો પાર નહોતો રહ્યો. પણ હવે પ્રશ્ન એ હતો કે બાપુને શોધવા ક્યાં? પેલો અજાણ્યો માણસ કોણ હશે તેને બાપુ જોડે શી વાત કરી હશે? બાપુ તેની સાથે કેમ ગયા હશે? ...Read Moreપ્રશ્નો મારા મનમાં એક અવાજે ઉભા થયા હતા. હવે શું કરવું તે સમજાતું નહોતું ક્યાં જવ કોને પૂછું તે મુશ્કેલી મને કોરી ખાવા લાગી હતી. પછી અચાનક જ એક વિચાર આવ્યો કે લાવને કાકાએ જે તરફ્ બાપુ ગયાનો ઈશારો કર્યો છે તે તરફ્ જઈ તેમને શોધું પણ તે જંગલનો રસ્તો હતો જેથી બીક પણ લાગતી હતી. પણ બાપુને શોધવાનું મારા
બાપુની વાત સાંભળી હું પણ વિચારવા લાગી કે આમાંથી નિકળવાનો રસ્તો કરવો પડશે. તેટલામાં જ વિચાર આવ્યો કે લાવને ટોળીના સરદાર તેમજ તમામ સભ્યોને આ કામ ખોટું કહેવાય અને ન કરવું જોઇએ તે સમજાવવાનો પ્રયાસ કરું. જો સફળતા મળી ...Read Moreબાપુ અમારી સાથે પાછા આવી શકશે. જેમ સોરઠની વિરાંગનાએ એક સાવજ સાથે બાથ ભીડી અને જીત મેળવી હતી તેમ હું પણ એક પ્રયાસ કરી જીતવાની તકને જતી ન કરી શકું. એટલે હિંમત ભેગી કરી મારો આ વિચાર મેં બાપુની સમક્ષ મૂક્યો પરંતુ તેમને મને તેમ ન કરવા માટે સમજાવવા અને ત્યાંથી જતાં રહેવા માટે કહ્યું, પણ હું પણ મારા વિચાર
રસ્તામાં હું વિચારવા લાગી કે આ ટોળીને આત્મ સમર્પણ કરાવવું કઇ રીતે ? કોની સાથે વાત કરવી ? કોની મદદ માગવી ? આ બધ વિચારો સાથે હું ટોળીના ખબરીની પાછળ પાછળ ચાલી રહી હતી. એટલામાં જ મને વિચાર ...Read Moreકે..... આત્મ સમર્પણ કરાવવું મારા માટે ઘણું જ મુશ્કેલ હતું, પણ અશક્ય ન હતું. કોલેજમાં અભ્યાસ કરતી ત્યારે ત્યારે પ્રોફેસરે કહ્યું હતું કે કામ અઘરુ હોય તેનો મતલબ એ નથી થતો કે તે અશક્ય છે. દરેક વ્યક્તિના જીવનમાં એવી અનેક પળ અને સમસ્યાઓ આવતી હોય છે. જેમાં તે હારી જવાનો વિચાર તો કરે છે પણ તે તેની સામે લડત આપે તો
અમે કારમાં બેઠા એલટે ખબરીએ મને ક્યાં જવાનું છે તે એડ્રસ કહેવા માટે જણાવ્યું. મેં બેગમાંથી ડાયરી કાઢીં તેમા એડ્રેસ લખીને ખબરીને આપ્યું. ખબરીએ તે એડ્રેસ ડ્રાઇવરને આપ્યું અને કહ્યું આ જગ્યાથી થોડે દૂર ગાડી ઊભી રાખજે. ડ્રાઇવર સમજી ...Read Moreતેને શું કરવાનું છે અને અમે સ્વયમને મળવાનું હતું તે દિશામાં મારતી કારે જઇ રહ્યા હતા....... અરે એક વાત તો કહેવાની રહી જ ગઇ, સ્વયમ નમને પ્રેમ કરતો હતો તે વાતની મને ખબર હતી પણ તેને નહોતી ખબર કે મને ખબર છે. જેથી તે હંમેશા મારી સાથે એક સારા મિત્ર તરીકે જ વાત કરતો હતો. પરંતુ તે મિત્રતામાં પણ મને