Thasharnu Rahasya book and story is written by Jyotindra Mehta in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Thasharnu Rahasya is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
થશરનું રહસ્ય - Novels
by Jyotindra Mehta
in
Gujarati Fiction Stories
સમયગાળો : વર્તમાન સ્થળ : મુંબઈ બપોરનો સમય હતો . મુંબઈ ની ભેજવાળી ગરમીમાં પરસેવે લથબથ લોકો અહીંતહીં દોડી રહ્યા હતા . સમય સવારનો હોય કે બપોરનો કે સાંજ નો મુંબઈ કોઈ દિવસ શાંત નથી થતું . તેજ સમયે ચર્ચગેટના ડોમીનોઝના કોલેજીઅન લગતા બે યુવાનો અને એક યુવતી પિત્ઝાની સાથે એ સી ની ઠંડક માણી રહ્યા હતા. અંદર બધા ટેબલ ફૂલ હતા . જેમના ગાજવા ગરમ હતા તે અંદરની ઠંડક માણી રહ્યા હતા અને જેમના ખિસ્સા ઠંડા હતા તે બહાર થોડે દૂર ઠંડા પીણાંથી પોતાને ઠંડા કરી રહ્યા હતા . ત્રણેય પિત્ઝાનો આનંદ માનવાની સાથે જાણે એક
સમયગાળો : વર્તમાન સ્થળ : મુંબઈ બપોરનો સમય હતો . મુંબઈ ની ભેજવાળી ગરમીમાં પરસેવે લથબથ લોકો અહીંતહીં દોડી ...Read Moreહતા . સમય સવારનો હોય કે બપોરનો કે સાંજ નો મુંબઈ કોઈ દિવસ શાંત નથી થતું . તેજ સમયે ચર્ચગેટના ડોમીનોઝના કોલેજીઅન લગતા બે યુવાનો અને એક યુવતી પિત્ઝાની સાથે એ સી ની ઠંડક માણી રહ્યા હતા. અંદર બધા ટેબલ ફૂલ હતા . જેમના ગાજવા ગરમ હતા તે અંદરની ઠંડક માણી રહ્યા હતા અને જેમના ખિસ્સા ઠંડા હતા તે બહાર થોડે દૂર ઠંડા પીણાંથી પોતાને ઠંડા કરી રહ્યા હતા . ત્રણેય પિત્ઝાનો આનંદ માનવાની સાથે જાણે એક
સમયગાળો : વર્ષ ૨૦૦૫ એક ત્રીસીમાં પહોંચેલો પુરુષ નામ નીલકંઠ , ખગોળશાસ્ત્રની ડિગ્રી ઉપરાંત નાસામાં કામ કરી ચુક્યો હતો , તે એક ફાઈલ લઈને જુદા જુદા સરકારી દફ્તરો તેમજ મંત્રાલયોના આટાફેરા મારી રહ્યો હતો. પાછલા એક વરસથી તે પ્રયત્ન ...Read Moreરહ્યો હતો , પણ કોઈ સરકારી અધિકારી તેની વાત કાને ધરવા તૈયાર ન હતો . કોઈ તેને કહેતું કે તમારી આ કાલ્પનિક વાતોમાં અમને રસ નથી તો કોઈ કહેતું કે આ અમારા ડિપાર્ટમેન્ટ નું કામ નથી તો કોઈ એમ કહેતું કે તમારી પાસે ફક્ત કાગળ છે કોઈ સબૂત હોય તો લાવો . છતાં સ્વભાવે જિદ્દી એવો નીલકંઠ બમણા જોશથી પોતાના
સમયગાળો : વર્ષ ૨૦૧૪ , ડિસેમ્બર સ્થળ : પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ નીલકંઠે કહ્યું સર સાંભળવામાં થોડું અજુગતું લાગશે પણ પૃથ્વી પર આપણે એકલા પૃથ્વીવાસી નથી રહેતા . આપણી ...Read Moreએલિયનો પણ રહે છે જે જુદા જુદા કારણોસર પૃથ્વી પર આવ્યા છે . હજી સુધી તો તેઓ શાંતિપૂર્વક અને ગુપ્તતાથી રહી રહ્યા છે પણ આગળ કોણ શું કરશે તેની કોને ખબર ? ખેદની વાત એ છે કે તે વિશે કોઈને જાણકારી નથી . પ્રધાનમંત્રીશ્રી ધ્યાનપૂર્વક બધું સાંભળી રહ્યા હતા . તેમણે એક વાર પણ નીલકંઠને ટોક્યો ન હતો . તેણે કહ્યું અને આના સગડ મને નાસામાં નોકરી કરતી
સમયગાળો : વર્તમાન વર્ષ ૨૦૧૯ સ્થળ : સ્વિટ્ઝર્લેન્ડ એક વ્યક્તિએ દરવાજો અલગ અંદાજ માં ખટખટાવ્યો .થોડીવાર રહીને દરવાજો ખુલ્યો ...Read Moreખટખટવાનાર વ્યકતિ બેધડક અંદર ચાલ્યો ગયો પણ ખોલનારે બહાર નજર કરી અને ઘણીવાર સુધી અંધારામાં તાકી રહ્યો. જયારે વિશ્વાસ થયો કે બહાર કોઈ નથી એટલે દરવાજો બંદ કરીને અંદર આવ્યો . દરવાજો ખોલનાર વ્યક્તિ જયારે ડ્રોઈંગ રૂમ માં પહોંચ્યો ત્યાં સુધીમાં આગંતુક વોડકા ની બોટલ ખોલીને અડધી ગટગટાવી ચુક્યો હતો . પછી તેણે થોડી થોડી વોડકા બે ગ્લાસમાં કાઢી અને એક ગ્લાસ તે વ્યક્તિ સામે ધર્યો . તે વ્યક્તિએ આગંતુક પર નજર કરી અને કહ્યું કેટલું પીએ છે .
સમયગાળો વર્તમાન નિખિલે નીલકંઠને એક રિપોર્ટ બનવીને મોકલ્યો જેમાં તેણે લખ્યું કે ક્યાં તો આપનું મોકલેલું ઇન્સ્ટ્રુમેન્ટ બરાબર કામ નથી કરતુ અથવા જો તે બરાબર કામ કરતુ ...Read Moreતો મુંબઈ માં લગભગ ૨૦૦ થી ૩૦૦ એલિયન્સ ની હાજરી છે . મુંબઈ ની જનસંખ્યાને હિસાબે તે કદાચ ઓછી જણાતી હશે પણ આ આંકડો નાનો નથી અને તેમાંથી આપણે જેને શોધવા કહ્યું છે તે અસંભવ છે , અમને મદદની જરૂર પડશે . નીલકંઠ અને યુવરાજ ઓફિસમાં બેસીને નિખિલના રિપોર્ટ પર ચર્ચા કરી રહ્યા હતા . યુવરાજે કહ્યું આટલા બધા એલિયન મુંબઈ માં અને તે વિષે આપણને જાણ પણ નથી .