Emporer of the world book and story is written by Jainish Dudhat JD in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Emporer of the world is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
જગતનો સમ્રાટ - Novels
by Jainish Dudhat JD
in
Gujarati Adventure Stories
તમામ વાંચકોને મારા નમસ્કાર ?. ઘણા સમયથી માતૃભારતી સાથે જોડાયેલ છું અને એક રીતે કહું તો વાંચનનો શોખ અહીંયા આવિયા પછી ખૂબ જ વધી ગયો એટલે જ user name JD the reading lover રાખ્યું છે. આ મારો સ્ટોરી લખવાનો પ્રથમ અનુભવ છે, તો જોયે કેવો અનુભવ રહે છે.--------***--------*****--------***--------*****--------***---(હાલનો સમય)સમગ્ર વિશ્વ તેને જોઈને આશ્ચર્ય અને અચંભિત અવસ્થામાં છે. તેના મુખ પર રહેલ તેજ જાણે સ્વયંભૂ દેદીપ્યમાન ભગવાન સૂર્યનું પ્રતિરૂપ. આંખો આત્મવિશ્વાસથી ભરપૂર, ચેહરા પર એક હલકી મુસ્કાન જાણે ક્ષિણસાગર નિવાસી ભગવાન વિષ્ણુની ધ્યાનાવસ્થા અને ઇરાદાઓ એવા અડગ જેની સામે હિમાલયે પણ જુકવું પડે.શરીર એવું જાણે ઇન્દ્રનું વજ્ર જેને નષ્ટ કરવું દુનિયાના
તમામ વાંચકોને મારા નમસ્કાર ?. ઘણા સમયથી માતૃભારતી સાથે જોડાયેલ છું અને એક રીતે કહું તો વાંચનનો શોખ અહીંયા આવિયા પછી ખૂબ જ વધી ગયો એટલે જ user name JD the reading lover રાખ્યું છે. આ મારો સ્ટોરી લખવાનો ...Read Moreઅનુભવ છે, તો જોયે કેવો અનુભવ રહે છે.--------***--------*****--------***--------*****--------***---(હાલનો સમય)સમગ્ર વિશ્વ તેને જોઈને આશ્ચર્ય અને અચંભિત અવસ્થામાં છે. તેના મુખ પર રહેલ તેજ જાણે સ્વયંભૂ દેદીપ્યમાન ભગવાન સૂર્યનું પ્રતિરૂપ. આંખો આત્મવિશ્વાસથી ભરપૂર, ચેહરા પર એક હલકી મુસ્કાન જાણે ક્ષિણસાગર નિવાસી ભગવાન વિષ્ણુની ધ્યાનાવસ્થા અને ઇરાદાઓ એવા અડગ જેની સામે હિમાલયે પણ જુકવું પડે.શરીર એવું જાણે ઇન્દ્રનું વજ્ર જેને નષ્ટ કરવું દુનિયાના
આગળના ભાગથી ચાલુ,આપણે છેલ્લા ભાગમાં જોયું કે ઈશ્વરભાઈ અને શાંતાબેન લગ્નપ્રસંગ માટે રમીલાબેનના ગામમાં જાય છે જ્યાં તેમની મુલાકાત રમીલાબેન તથા તેમના માતાપિતા સાથે થાય છે. આ મુલાકાત બાદ ઈશ્વરભાઈ અને શાંતાબેનને રમીલાબેનના ઘરે આવવાનું આમંત્રણ મળે છે અને ...Read Moreપરિવાર વચ્ચે પહેલી વાર મુલાકાત થાય છે. આ મુલાકાતમાં શાંતાબેનને તેમના પુત્ર બિનીત માટે રમીલા ધ્યાનમાં આવી જાય છે અને લગ્ન પતે પછી તેવો ઈશ્વરભાઈને બિનીત માટે રમીલાની વાત કરે છે. બિનીતભાઈ માટે રમીલાની વાત સાંભળી ઈશ્વરભાઈ પણ આ સંબંધ માટે હા પાડે છે અને રમીલાબેનના ઘરે માંગુ લઈને જવાની તૈયારી બતાવે છે. બીજી બાજુ રમીલાના ઘરે જ્યારે બિનીતનું માંગુ
આગળના ભાગથી ચાલુ આપણે ગયા ભાગમાં જોયું કે બીનીતભાઈને મેલેરિયા હોવાથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે. એમને લોહીની જરૂર હોવાથી તેમના મિત્ર નિલેશભાઈ તેમને લોહી આપે છે. હવે આગળ, બીનીતભાઈના મિત્ર નિલેશભાઈ દ્વારા અપાયેલ લોહીથી બીનીતભાઈનું સ્વાસ્થ્ય સુધરે તો છે ...Read Moreતેમણે તબિયત પ્રત્યે રાખેલ બેદરકારીને કારણે તેમના શરીરમાં અશક્તિ આવી ગઈ હોય છે. જેથી દવાઓનો અસર ખૂબ ધીમે થાય છે અને આ પરિસ્થિતીથી સામાન્ય થતા તેમને ચાર મહીના સુધીનો સમય લાગે છે. આ ચાર મહીના દરમિયાન રમીલાબેન તેમની ખૂબ સેવા કરે છે અને પરિવારના સભ્યો અવારનવાર ખબર અંતર પૂછવા આવતા હોવાથી રમીલાબેન ઉપર કામનો બોજ પણ વધતો જાય છે. એક
આપણે આગળના ભાગમાં જોયું કે બીનીતભાઈ અને રમીલાબેનના ઘરે એક પુત્રનો જન્મ થાય છે. જેનું નામ જૈનીષ રાખવામાં આવે છે. જૈનીષના જન્મ સમયે શહેરમાં ઉદભવેલ અશાંતિનો માહોલ એકાએક શાંત થઈ જાય છે, જેને લોકો એક ચમત્કાર થયો હોય એવું ...Read Moreછે. હવે જોઈએ આગળ, જૈનીષના જન્મ બાદ બીનીતભાઈ અને રમીલાબેનના જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. એક બાજુ પ્રથમ વખત માતા પિતા બનવાનો સુખદ અનુભવ હોય છે અને બીજી બાજુ બંનેના લાડકવાયા જૈનીષને કારણે તેમના સબંધમાં આવેલ કડવાશ દૂર થાય છે. ધીરે ધીરે બંને પતિ પત્ની એકબીજાને સમજતા થઈ ગયા અને પોતાના વહાલસોયા રાજકુમારનું લાલન પાલન કરવા લાગ્યા. જૈનીષના આગમનથી એક
ભાગ - 4 મા આપણે જોયું કે જૈનીષના જન્મથી બીનીતભાઈ અને રમીલાબેનના જીવનમાં નવું પરિવર્તન આવે છે. બંને પતિ અને પત્ની વચ્ચેના સંબંધોને નવું જીવન મળે છે. જૈનીષને મંદિરે ભગવાનના દર્શન કરવા લઈ જવામાં આવ્યો હોય છે. જ્યાંથી મંદિરના ...Read Moreદ્વારા બીનીતભાઈને તેમના કુળદેવી અને કુળદેવતાના આશીર્વાદ અપાવવા માટે કહેવામાં આવે છે. તરત જ બીનીતભાઈ અને રમીલાબેન પોતાના ગામ જવાની તૈયારી કરે છે. ગામમાં ઈશ્વરભાઈ અને શાંતાબેન બંને પોતાના પૌત્રની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. પુત્ર બીનીતભાઈ અને પુત્રવધૂ રમીલાબેનના આગમન બાદ તેઓ પોતાના કુળદેવી અને કુળદેવતાના આશીર્વાદ જૈનીષને અપાવવા લઈ જાય છે. જૈનીષને મુખ્ય પૂજારી દ્વારા આશીર્વાદ રૂપે