Kargil yuddh book and story is written by Tr. Mrs. Snehal Jani in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Kargil yuddh is also popular in Adventure Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
કારગિલ યુદ્ધ - Novels
by Tr. Mrs. Snehal Jani
in
Gujarati Adventure Stories
નોંધ:- આ આખો લેખ ઈન્ટરનેટના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે. માટે માહિતી બદલ કોઈ ચૂક થઈ હોય તો ક્ષમા પ્રાર્થુ છું.
કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય (હિન્દી: विजय, શાબ્દિક "વિજય") તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતું. આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી નિયંત્રણ રેખાની બહાર કરવાનો હતો. આ ખાસ ઓપરેશનનું કોડનેમ ઓપરેશન સફેદ સાગર રાખવામાં આવ્યું હતું.
લેખ:- કારગિલ યુદ્ધ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની નોંધ:- આ આખો લેખ ઈન્ટરનેટના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે. માટે માહિતી બદલ કોઈ ચૂક થઈ હોય તો ક્ષમા પ્રાર્થુ છું. કારગિલ યુદ્ધ, જેને કારગિલ સંઘર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, ...Read Moreયુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1999ના મે અને જુલાઈ મહિનામાં કાશ્મીરના કારગિલ જિલ્લામાં અને નિયંત્રણ રેખા (એલઓસી) ની બાજુમાં થયું હતું. ભારતમાં આ સંઘર્ષને ઓપરેશન વિજય (હિન્દી: विजय, શાબ્દિક "વિજય") તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કારગિલ ક્ષેત્રને ઘુસણખોરોથી મુક્ત કરવાના ભારતીય ઓપરેશનનું નામ હતું. આ યુદ્ધ દરમ્યાન ભારતીય ભૂમિસેના સાથે સંયુક્ત રીતે કામ કરતી ભારતીય વાયુસેનાનો હેતુ પાકિસ્તાન ભૂમિસેનાના નિયમિત તથા અનિયમિત સૈન્યને ભારતીય વિસ્તારમાંથી
લેખ:- કારગિલ યુદ્ધ લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની નોંધ:- આ આખો લેખ ઈન્ટરનેટના માધ્યમથી તૈયાર કરવામાં આવ્યો છે. માટે માહિતી બદલ કોઈ ચૂક થઈ હોય તો ક્ષમા પ્રાર્થુ છું. કારગિલ યુદ્ધ વિશેની થોડી માહિતી ભાગ 1માં આપણે જોઈ. હવે ...Read More2માં અન્ય માહિતી જોઈશું. 8 મે 1999નાં રોજ શરુ થયેલું કારગિલ યુદ્ધ 26 જુલાઈ 1999નાં રોજ ભારતની જીત અને પાકિસ્તાનની હાર સાથે સમાપ્ત થયું હતું. આ યુદ્ધ કારગિલ વિસ્તારને ખાલી કરાવવા માટે લડાયુ હતું. 26 જુલાઈ 1999નાં રોજ ભારતીય વીર જવાનોએ કારગિલમાં ઓપરેશન વિજય કરી પાકિસ્તાનની ઘૂસણખોરી કરેલ સેનાને હરાવી હતી. ઈ. સ. 2019માં આ વિજયને 20 વર્ષ પૂર્ણ થતાં