Hu ane Krushn vansadi book and story is written by ananta desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Hu ane Krushn vansadi is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
હું અને કૃષ્ણ વાંસળી - Novels
by ananta desai
in
Gujarati Fiction Stories
મીરા – રાધા – ક્રૃષ્ણ
ફરીથી આજે એક ઊંડો વિચાર ઘર કરી ગયો.
“મીરાં થઈને હું જીવી શકીશ? ફરીયાદ વગરની જીંદગી??”
“હા, જીવી તો શકાય
જ છે. પણ, શું રાધા થઈને જીવવું એ પણ મીરાંનો જ એક ભાગ નથી?”
“હા છે.”
“કેમ ના હોય શકે?”
“મીરાં પણ આખી દુનિયામાં કાન્હાના ભજન ગાતી, એના જ નામનું રટણ કરતી,
આખી દુનિયામાં ફરતી. જ્યારે રાધા...!! રાધા પણ નામ તો એનું જ જપતી. ભલે
સંસારના નિયમોમાં રહેતી પણ પ્રેમ તો એને જ કરતી. ભજન તો એના જ
ગાતી.”
રાધાની અંદર પણ એક મીરાં હતી અને આમ જુઓ તો મીરા પણ ક્યાં રાધાથી
આઝાદ હતી. એ પણ પ્રેમ તો કાન્હાને જ કરતી. ઘણી વખત ભજનો કરતી વખતે
રડી લેતી.
મીરા – રાધા – ક્રૃષ્ણ ફરીથી આજે એક ઊંડો વિચાર ઘર કરી ગયો. “મીરાં થઈને હું જીવી શકીશ? ફરીયાદ વગરની જીંદગી??” “હા, જીવી તો શકાયજ છે. પણ, શું રાધા થઈને જીવવું એ પણ મીરાંનો જ એક ભાગ નથી?” ...Read Moreછે.” “કેમ ના હોય શકે?” “મીરાં પણ આખી દુનિયામાં કાન્હાના ભજન ગાતી, એના જ નામનું રટણ કરતી,આખી દુનિયામાં ફરતી. જ્યારે રાધા...!! રાધા પણ નામ તો એનું જ જપતી. ભલેસંસારના નિયમોમાં રહેતી પણ પ્રેમ તો એને જ કરતી. ભજન તો એના જગાતી.” રાધાની અંદર પણ એક મીરાં હતી અને આમ જુઓ તો મીરા પણ ક્યાં રાધાથીઆઝાદ હતી. એ પણ પ્રેમ તો કાન્હાને જ
કૃષ્ણ સુદામા એક દિવસ દ્વારપાલ ખબર લઈને આવે છે કે “સુદામા નામનો કોઈ ભિખારીઆવ્યો છે” અને કૃષ્ણ પોતાની જમતી થાળી મુકીને કાન્હો બની જાય છે અને કંઈપણ બોલ્યા વગર એક ડોટ મુકે છે. બીજી તરફ થોડી રાહ જોયા છતાં ...Read Moreના કોઈ સમાચાર ન આવવાથી સુદામામોઢું ફેરવી લે છે. જવાની તૈયારી કરે છે.અને આ તરફ કાન્હો એવી તો ડોટ મુકે છે કે એની આંખો નિરંતર વહેતી હોય છે.એટલી જોરથી દોડે છે કે એના ખભા પર નું પહેરણ પડી જાય છે અને એનો રાજમુકુટ સુધ્ધા આવીને સુદામાનાં ચરણો પર પડે છે. કાન્હાની પટરાણીઓ આ બધુંજોઈને અચરજ અનુભવે છે. કાન્હાનું આવુ મનુષ્ય સ્વરૂપ
અર્જુન પાંચાલી અને કૃષ્ણ ભરી સભામાં દ્રૌપદીના ચીર હરણ થાય છે અને પાંડવો નતમસ્તક છે, ત્યારેપાંચાલી કૃષ્ણને યાદ કરે છે અને એ એના ચીર પૂરે છે. ત્યારે અર્જુન પાંચાલી નેપૂછે છે તે “કાન્હાને જ કેમ યાદ કર્યા...? કારણ ...Read Moreએ ભગવાન છે!!”અને પાંચાલી જવાબ આપે છે “ના એ મારા સખા છે, મિત્ર છે” અને સાચી વાત હતી એની એ તો હજીયે ના હતી જાણતી એનું દેવ સ્વરૂપ... એતો એને સખા માનતી હતી મિત્ર માનતી હતી. જેને નિઃસ્વાર્થ ભાવે ગમે ત્યાં ગમેત્યારે કોઇ પણ તકલીફમાં બેધડક યાદ કરી શકાય.એક દિવસ પ્રાંગણમાં બેઠા હતા ત્યારે અર્જુન કૃષ્ણ ને પૂછે છે. “એક સવાલ પૂછુંકાન્હા?”અને
હું અને કૃષ્ણ કાન્હાનું એ હસતુ સ્વરૂપ રોજ મારી પાસે આવે છે. હસે છે. હું સવાલ કરું છુંઅને એ જવાબ આપે છે. પેહલો સવાલ...આજે પણ મેં પૂછી જ લીધું,”કેમ દેવ કેમ? કેમ હું બધું જાણ્યા છતાં, તમનેસમજ્યા છતાં, ...Read Moreપ્રેમ કરતી હોવા છતાં કૃષ્ણ નથી બની શકતી...”“હા, હું કૃષ્ણ થય જવા માંગુ છું. તમારી અંદર વિલીન થઈ જવા માંગુ છું. એટલોબધો અપાર પ્રેમ... હું કરી શકીશ?” અને કાન્હા હસ્યા અને કહ્યું,” ધીરજ રાખોતો કરી લેશો.”“પણ કાન્હા તમે... તમે તો દરેક વસ્તુ સુખ-દુઃખ, હાસ્ય-આંસુ, ફરીયાદ, પ્રેમ બધુજ સ્વીકારો છો. તમારો એ અત્યંત મોહક ચહેરો, હોઠો પર મુસ્કાન અનેઆંખોમાં આંસુઓ સાથે નો
બીજો એક સવાલ: “એ મારી પાસે હોય કે ના હોય, હું એને પામી શકીશ કે ના પામી શકું, પરંતુ પ્રેમતો હું એને જ કરવાની છું” “હું એની સાથે વાત કરું કે ના કરુ, એને દુવા આપુ કે ...Read Moreઆપુ પણ એને બદદુવાક્યારેય નહીં આપુ એ જ મારા નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતિક છે.” “એનો ત્યાગ એ જમારી નિયતી છે અને તારો પરમ સ્વીકાર એ જ મારું પરિણામ. બસ એનેપામવાની જીદ છોડવાની હતી અને એને ચાહવાની ઝિદ કાયમ રાખવાની. બસઆટલી નાની અમથી વાત સમજતા આટલો બધો સમય કેમ કાન્હા?” અને કાન્હા ફરી ઊંડા નિ:શાસા સાથે કહે છે. “કારણ કે, તમે પોતાની જ ઈચ્છાઓસાથે ઝગડો