Shri Krushn Bhagwannu Jivan book and story is written by Maulik Rupareliya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Shri Krushn Bhagwannu Jivan is also popular in Spiritual Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
શ્રી કૃષ્ણ ભગવાનનું જીવન - Novels
by Maulik Rupareliya
in
Gujarati Spiritual Stories
શ્રી કૃષ્ણ ભગવાન એ અખિલ બ્રહ્માંડના નાથ , લીલાધર ભગવાન અને આખા વિશ્વના જગતગુરુ છે. ભગવાન શ્રી કષ્ણએ પૂર્ણ પુરૂષોતમ પણ છે .
ભગવાન વિષ્ણુ એ અખિલ બ્રહ્માંડના પાલનકર્તા અને સંરક્ષક છે એટલે કે જ્યારે - જ્યારે પૃથ્વી પર કોઇ સંકટ કે અધર્મ નો ભાર વધી જાય ત્યારે દુષ્ટો અને પાપનો વિનાશ કરી ધર્મ માટે ભગવાન વિષ્ણુદેવ એ અત્યાર સુધી 9 અવતાર લીધા છે .
જ્યારે કળિયુગનો પાપ નો ઘડો સંપૂર્ણ ભરાઇ જશે ત્યારે ભગવાનવિષ્ણુદેવ એ 10 અવતાર કલ્કિ અવતાર લઈ દુષ્ટોનો વિનાશ કરશે .
શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે.
શ્રી કૃષ્ણ પાસેથી ઘણું - બધું જાણવા જેવું છે .શ્રી કૃષ્ણ અવતાર એ કંસ ના પર્કોપથી મથુરા રાજ્યની પ્રજાના રક્ષણ માટે અને અર્જુન ને શ્રીમદ્ ભગવદ્ ગીતા ( ધમૅ ) નો બોધ આપી કૌરવો જેવા દુષ્ટો ને મારવા માટે એટલે કે ધર્મરક્ષણ માટે લીધો હતો .
શ્રી કૃષ્ણ ભગવાન એ અખિલ બ્રહ્માંડના નાથ , લીલાધર ભગવાન અને આખા વિશ્વના જગતગુરુ છે. ભગવાન શ્રી કષ્ણએ પૂર્ણ પુરૂષોતમ પણ છે . ભગવાન વિષ્ણુ એ અખિલ બ્રહ્માંડના પાલનકર્તા અને સંરક્ષક છે એટલે કે જ્યારે - જ્યારે પૃથ્વી ...Read Moreકોઇ સંકટ કે અધર્મ નો ભાર વધી જાય ત્યારે દુષ્ટો અને પાપનો વિનાશ કરી ધર્મ માટે ભગવાન વિષ્ણુદેવ એ અત્યાર સુધી 9 અવતાર લીધા છે . જ્યારે કળિયુગનો પાપ નો ઘડો સંપૂર્ણ ભરાઇ જશે ત્યારે ભગવાનવિષ્ણુદેવ એ 10 અવતાર કલ્કિ અવતાર લઈ દુષ્ટોનો વિનાશ કરશે . શ્રી કૃષ્ણ એ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે.શ્રી કૃષ્ણ પાસેથી ઘણું - બધું જાણવા