પરિચયઃ જન્મ સ્થળઃ ૧૦ ઑક્ટોબર ૧૯૩૦ (૧૦-૧૦-૧૯૩૦) અમદાવાદ શૈક્ષણીક કારકીર્દીઃ પ્રાથમિક,માધ્યમિક અમદાવાદ.કૉલેજ એમ જી સાયન્સ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ. કાર્ય ક્ષેત્રઃ ૧૯૫૬ થી ૧૯૮૮ ' ધી અતુલ પ્રોડટ્સ લિમિટેડ 'વલસાડ ખાતે ,પ્રોડક્ષન કેમીસ્ટ, સીની. એક્ઝીક્યુટીવ , આસી સેફ્ટી ઑફીસર' તરીકે નિવૃત્ત.(૧૯૮૮) ઈતર પ્રવૃતિઃસર્વિસ દરમ્યાન સંસ્થાની સાંકૃતિક,સામાજીક સંસ્થાઓ 'ઉદય ' ઉત્કર્ષ ' 'વિજ્ઞાન મંડળ ' 'નૂતન કન્ઝ્યુમર્સ કૉ-ઑપરેટીવ સોસાયટી ' વગેરેમાં માનદ મંત્રી તરીકે સેવા. હાલ નિવૃતઃ છેલ્લા દસ વર્ષથી (૨૦૦૯થી) ન્યુ જર્સી ખાતે રહુ છું.

ઓળખો તો ઔષધ:
પથરી માટે:-

પાલખની ભાજીનો રસ પીવાથી
પથરી ઓગળી જાય છે.

🙏🏻

ઓળખો તો ઔષધઃ-
બાળકોને પેટમાં કરમ:

બાળકોને પેટમાં કરમ:
થતાં હોય તો કાચા ગાજર
ખાવાથી કરમ મટી જાય છે.

🙏🏻

न जायते म्रियते वा कदाचिन्
नायं भूत्वा भविता वा न भूयः।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो,
न हन्यते हन्यमाने शरीरे॥ (श्रीमद्भगवद्गीता, २-२० ॥)
*વિન્યાસ*
न अयं, अज: नित्यः ,
शाश्वत: अयं, पुराण: न हन्यते
*ભાવાર્થ*
આત્મા કોઇપણ કાળખંડમાં નથી જન્મતો કે નથી મૃત્યુ પામતો. ન તો એ એકવાર જન્મીને ફરી અજન્મસ્વરૂપ ધારણ કરે છે. એ અજન્મ,
નિત્ય, શાશ્વત અને પુરાતન છે. આત્મા નાશવંત શરીરમાં રહેતો હોવાં છતાં પણ, એ જે શરીરમાં વસે છે એ શરીર નાશ પામે તો પણ એમાં રહેલો આત્મા કદી નાશ પામતો નથી.
(શ્રીમદ્ભગવદ્ગીતા, ૨.૨૦)

🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏

Read More

ઓળખો તો ઔષધ::
દાંતમાંથી નીકળતું લોહિ:-

લીંબુનો રસ દાંતના પેઢા પર ઘસવાથી
દાંતમાંથી નીકળતું લોહિ બંધ થાય છે

🙏🏻

Read More

समुद्रपारं लघुनोडुपेन,
दंडेन चैकेन गिरिर्गरीयान्।
शौर्येण कर्तुं विपिनं गभीरम्,
यत्नेन शक्यं सकलं धरायाम्॥
(अभिनवसुभाषितावलि: ॥)
*વિન્યાસ*
लघुना उडुपेन, च एकेन,
गिर: गरीयान्।
*ભાવાર્થ*
એક નાનકડી નાવની મદદથી દરિયાને, એક ડંડાની મદદથી ઊંચા પર્વતને અને હિંમત ભેગી કરીને અડાબીડ જંગલને પાર કરી શકાય છે. આ રીતે, પ્રયત્નો કરવાથી પૃથ્વી પર બધું જ કરી શકાય છે.(અભિનવસુભાષિતાવલિ)

🙏મંગળમય મંગળવાર!🙏

Read More

“वफ़ा की कौन सी मंज़िल पे उस ने छोड़ा था
कि वो तो याद हमें भूल कर भी आता है “
❤️

कहने तो यह कहा जाना चाहिए कि तुम्हारे सीने से लगकर मेरे वक्षों ने बहुत सुख पाया
पर मेरी पीठ जानती है कि सबसे ज़्यादा सुख तुम्हारे सीने से सटकर उसको मिला है
तुम्हारे मेरे बीच प्रेम के सब सुख औंधे क्यों हैं साथी!
स्रोत :
रचनाकार : सुषमा गुप्ता प्रकाशन : हिन्दवी के लिए लेखक द्वारा चयनित
❤️ 🙏🏻

Read More

એક જમાનામાં સ્ત્રીનું રક્ષણ કરે,એની નાંણાંકિય જરૂરિયાત પુરી પાડે અને બે ચાર છોકરાં આપે એવા પતિની સ્ત્રીને જરૂર હતી. આજની નારીને કોઇનો ભય નથી,કોઇની પર આધાર રાખી જીવવા માંગતી નથી, પુરુષસમોવડી બની એના પતિ સાથે ખભેખભા મિલાવી ચાલવા માંગે છે.
પુરુષની જેમ આજની નારીને પણ પૈસા,પ્રતિષ્ઠા અને મોભો ગમે છે.
એ ઉંચા શિખરો સર કરી શકે છે. આજની સ્ત્રીની બુધ્ધિ પગની
પાનીએ નહિ પણ એના મગજને ખૂણે ખૂણે છે.ઘેર જઇ રસોડું સંભાળે
કે પતિને ડાઇનીંગ ટેબલ પર ગરમ ગરમ રોટલી પીરસે એ દિવસો ગઇકાલના હતા.

Read More

“रेख़्ते के तुम्हीं उस्ताद नहीं हो 'ग़ालिब'
कहते हैं अगले ज़माने में कोई 'मीर' भी था “
🙏🏻

ઓળખો તો ઔષધ :
કાનમાં કાનખજૂરો, જીવજંતુ કે મચ્છર :-

ગયો હોય તો સાકરનું પાણી કરી
કાનમાં નાંખવાથી કાનખજૂરો,જીવજંતુ
કે મચ્છર નીકળી જશે અને આરામ થશે.

🙏🏻

Read More