શાયર - પ્રકરણ - ૨૫

(4.5k)
  • 5k
  • 2.1k

શાયર - શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ -૨૫. ચિરવિદાય શું કરીએ ભાઈ ! ચંચળે ગવરીશંકરને કહ્યું ઃ કવિરાજના નિમિત્તનું જે કાંઈ કરીએ છીએ, એ અવળું જ ઊતરે છે.