વિદાયની વેળા

(39.8k)
  • 8.6k
  • 3
  • 3.6k

29. વિદાયની વેળા નાના રણની આજુબાજુ ના ગામડાઓમાં ભોમિયાની તપાસ માટે જયપાલ અને તિલક અવારનવાર નીકળતા હતા - દુર્લભરાજ મહારાજનો ગાદીપતિ તરીકે સ્વીકાર થયો છે તે સમાચાર બધે ફેલાવા માંડ્યા... વાંચો, વિદાયની વેળા..