માનવ-સંબંધોના તાણા-વાણામાં ગુંથાયેલ કથા. શું નૈતિક છે શું અનૈતિક છે સાત ફેરાનાં સગપણમાં કોઈ ચૂક આવે તો ભૂલ કોની માલવ અને મહેકનાં લગ્નજીવનની આસપાસ ફરતી કથા.