બીજા ભાગમાં વિજુભાઈ પોતાની મુશ્કેલી દૂર કરવા બહુ પ્રયત્ન કરે છે, ને આ ત્રીજા ભાગમા ખરેખર માણસ પર સમસ્યા આવે ત્યારે તે શું શું કરે છે કોની મદદ લે છે કેટલા સમય સુધી મહેનત કરે છે તે વિજુભાઈ ના જીવન પરથી ખબર પડે છે. છેલ્લે તેઓ એક નિર્ણય લે છે : એક ભયંકર નિર્ણય ને આ નિર્ણય સુધી પહોંચ્યા બાદ હવે શું થશે તે વધુ રોમાંચક હશે.