આ એક સત્યઘટના છે,પણ એવી આશ્ચ્રર્યજનક વાત બની છે કે રોચક નવલિકાના અંતની જેમ વિચારમાં ગુલ થઈ જઇએ ! જીંદગીમાં ક્યારેક એવું બને છે કે શબ્દો નો અંત આવી જાયછે અમુક ઘટના બન્યા પછી માત્ર મૌંન, એક પ્રકારનો આઘાત લાગે , પણ અંતરમાં એવો આનદ થાય છે કે જાણે મૂગાએ ગોળ ખાધો.