સંગાથ સુવિચારોનો

(56)
  • 4.4k
  • 9
  • 1.3k

મારા સુવિચારની ગાથા મારા જ શબ્દોમાં આપણી સમક્ષ..... સવાર પડતા સૂર્યના કિરણોની જેમ જીવનમાં રોજ નવું જાણવાની આશા અને નવું કરવાની ઉમ્મીદ સાથે જીવતા આપણે કાળા માથાના માનવી માટે સુવિચારની જરૂરિયાત હંમેશા રેહવાની કારણ સુવિચાર ની સંધિ છૂટી પાડીએ તો શું થાય સુ+વિચાર અને એનો મતલબ સારા વિચાર જે જીવનમાં દરેક ક્ષણે આપણને સફળતાનાં એક પગથિયાની નજીક લાવી શકે છે ણ એટલે જ મેં મારા તરફથી એક પ્રયત્ન કર્યો છે જેમાં મારા ખુદના અનુભવમાંથી મેં શીખીને, જાણીને અને સમજીને શબ્દોને ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે અપને ગમશે.