બાળક અસફળ થાય ત્યારે માતા-પિતાની હુંફની એને જરૂર હોય છે અને જો એને એ સમયે માતા-પિતા તરફથી હુંફ મળી જાય તો એ અસફળતાને સફળતામાં બદલી નાખતા ઘણો સમય લેતું નથી.