માં તને શું કહું

(49)
  • 3.7k
  • 15
  • 1k

જયારે જીવનમાં અંધકાર દેખાય, સાચા-ખોટાની સમાજ ના પડે, જીવનના ભૂભુલૈયામાં ખોવાઈ જવાનો દર સતાવે, બધા જ રસ્તા જયારે બંધ દેખાય, નિષ્ફળતા અને નાકરાત્મક્તા આપણા મન પર હાવી થઇ જાય ત્યારે ભગવાન સિવાય આપણને કોઈ દેખાતું નથી અને ભગવાન બધે જાતે પોતે આવીને સમજવી શકતા નથી અને એટલે જ કદાચ ભગવાને માં નું સર્જન કર્યું છે અને આજે એ જ એક અક્ષર માં પર થોડી વાત કરવાની છું આપ સહુનો સાથ સહકાર મળે...