આછો ઉજાસ

(13.9k)
  • 3.1k
  • 870

જીવનમાં માતા પિતા પોતાના સંતાનને સવૅસ્વ માને છે,એમના માટે આખી જિંદગી ખતમ કરી નાખે છે.જયારે એમને ઘડપણમાં સહારાની જરૂર હોય છે ત્યારે એમની એ જવાબદારી સંતાનો વિસરી જાય છે અને એમને ઘરડાઘરમાં મોકલવા તૈયાર થઈ જતાં અચકાતા નથી.