યાર મારી જીંદગી

  • 2.8k
  • 4
  • 950

આપણે ધણી વાર નિર્જીવ ચિજ સાથે પ્રેમ ભીનો અને લાગણી ચોટી જતી હોય છે એવી જ રીતે પ્રક્રુતિ માટે પણ ધણા લોકો ને પ્રેમ હોતો હોય છે પણ એ ધણા માંથી અમુક જ પ્રક્રુતિત્વમય બનતા હોય છે જેમા કવિઓ લેખકો નો જાજા ભાગે સમાવેશ થતો હોય છે પણ મારી કહાની આખી જુદિ જ છે એતો તમે વાંચશો એટલે ખ્યાલ આવશે