તમારું ચાલી જવું

  • 2.8k
  • 2
  • 567

જેને ઋતુઓ ની રાણી કહી શકાય તેવી વર્ષાઋતુ કે જેના આગમન ની કાગડોળે પશુઓ તથા માનવી રાહ જોતા હોય છે, અને જેના આગમન થી સૌને શાતા મળે છે તથા ચારેકોર હરિયાળી છવાઈ જાય છે, તેવી સૌની પ્રિય વર્ષાઋતુ ને હું ચાહું તો પણ પસંદ નથી કરી શકતો, કારણ કે આ જ ઋતુ માં મેં મારું સર્વસ્વ કહી શકાય તેવા મારા દાદાજી શ્રી વિષ્ણુંદાસ તોલારામાણી ને ગુમાવ્યા હતા. તા.૧૨ જુલાઈ ૨૦૧૦ નો દિવસ જયારે શરૂ થયો ત્યારે તો રોજ ની જેમ જ સામન્ય દિવસ હતો, એ દિવસો માં મારા દાદાજી ને