માણેકનાથ ગુફા

(30)
  • 12.3k
  • 10
  • 2.5k

           આજે આપણે એવી એક કુદરતી અને પ્રકૃતિ ના ખોળે આવેલી જગ્યા વિશે ની વાત કરીશું.અહી પહાડો જંગલ અને નદી તથા ગુફા આવેલી હોવાથી આ જગ્યા પર ભગવાન ના ચારેહાથ થી આશિવૉદ હોય તેવું લાગે છે.        આ જગ્યા એટલે અરવલ્લી ગિરિમાળાઓ વચ્ચે આવેલી છે. જ્યાં કુદરતી લિલોતરી ચાદર પાથરેલી છે. ખુબ જ વૃક્ષો અને પહાડી વિસ્તારમાં આવેલી છે.ગાંધીનગર થી ૧૩૦ કિલોમીટર દૂર લોટોલ ગામ આવેલું છે.ત્યા આ જગ્યા​ આવેલી છે. તારંગા થી લગભગ ૨૦ કિલોમીટર અંતરે સતલાસણા નામ નુ ગામ આવે છે.જયા થી મુમનવાસ ગામ ના રસ્તે આગળ જતાં માણેકનાથ ની ગુફા તરફ