તાળાકુંચીમાં

(16)
  • 2.1k
  • 5
  • 448

રાજ અને જતીન બે દીકરાઓ એક બોસ્ટનમાં અને બીજો ટેક્ષાસમાં અને લલીતા કાકીને રાજ સાથે બીલકુલ ના ફાવે જ્યારે ટેક્ષાસમાં તેમને ખુલ્લો દૌર, જતીન અને સુહાગી નોકરી પર જતા રહે એટલે તેમને જે ઇચ્છા થાય તે જાતે બનાવે અને ખાય. ડોક્ટર નાદીયા તેમને સમજાવે ત્યારે ચુપ ચાપ સાંભળી લીધા પછી કહે ડોકટર સાહેબ આ રોગ મારી માને હતો અને મને વારસામાં મળ્યો..એની બહુ સારવાર કરી છે એટલે તમે ગમે તે કહો એ બધુ હું જાણુ છુ…