કઈક ખૂટે છે!!! - (૦૫ ) કૃષ્ણાવતાર

(32)
  • 6.3k
  • 7
  • 1.3k

(૦૫) કૃષ્ણાવતાર “ યદા યદા હી ધર્મસ્ય ....... .............. ...........સંભવામિ યુગે યુગે.” શ્લોક નો અનુવાદ કરવાની સાથે દેવશંકર તેનો અર્થ સમઝાવતા. બધાં બાળકો તો કઈ ના બોલ્યાં. પણ જીજ્ઞેશ – તેમનો પોતાનો દસ વર્ષ નો પુત્ર બોલી ઉઠ્યો,”પપ્પા, કેમ ભગવાને વારંવાર – દરેક યુગ માં આવવું પડે? એકવાર માં બધા રાક્ષસો કે પાપી લોકો નો સફાયો ન થઇ જાય? મોટા છોકરા મૂછ માં હસ્યા ને એકેતો કહ્યું ય ખરું,”અલ્યા ભગવાન નો માનવ અવતાર પૂરો થાય પછી જન્મેલા પાપીઓ નો સફાયો કરવા કોણ આવે? પાપ વધી જાય ત્યારે લોકોના ઉદ્ધાર માટે ભગવાન અવતાર લેશે એમ આ શ્લોક માં