લવ જીહાદ.

(40)
  • 5.2k
  • 3
  • 1.3k

સમુદાયના અને ટોળાઓના અંગત વિવાદમાં માણસાઈની ઘોર ખોદાઈ રહી છે. અંતે ઇન્સાન જ ઈન્સાનનો દુશ્મન બની જાય છે. કોઈ પણ ધર્મ હિંસા નથીશીખવાડતું. ધર્મ ધર્મની જગ્યાએ હોય છે જયારે કર્મ કર્મની જગ્યાએ, સાચો ધર્મ એજ છે કે તમે કર્મ ન ચુકી જાઓ.