મકાન નં.13 - ભાગ - 5

(100)
  • 5k
  • 1
  • 1.8k

નંદનવન સોસાયટી નું મકાન નં ૧૩ ભુતિયા મનાતું હોય છે. કોઈ ત્યાં વધારે સમય રહી શકતું નથી. ઍના હિંમત કરીને ત્યાં રહેવા જાય છે પણ તે ત્યાં રહી શકે છે ત્યાં ખરેખર ભુત હોય છે શું રહસ્ય હોય છે તે મકાન નું એક રહસ્યમય કથા..