ગણેશજીનો ભક્તોને લવલેટર

  • 2.3k
  • 1
  • 692

આપણે તો ગણેશજીની વિદાય એટલે કે વિસર્જન કરી નાખ્યું. પણ આજકાલ એ એવા રોષે ભરાયા છે કે ક્યાંક આપણું વિસર્જન ન કરી નાખે હમણાં મળી એને. થોડા ઠંડા પાડ્યા, તો પછી એમણે એ કહે એમ મને લખવાનું કહ્યું. એમનો આ ભક્તોને લવલેટર ઉર્ફે દુઃખભરી દાસ્તાન સાંભળો. બચકડા...સાંભળીને લાગે છે ભગવાન ક્યારેય ન થવાય હોં.