વાસનાની નિયતી પ્રકરણ-૧૨

(246)
  • 13.1k
  • 29
  • 5.5k

નિમીષ ઠાકરમો. 9825612221, email: nimishthakar.divyabhaskar@gmail.comજયદેવ અને તોરલે હવે નાસીને લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. કેવી રીતે આખી યોજના અમલમાં મૂકવી એ જયદેવ મનોમન નક્કી કરે છે. અને તેને અમલમાં મૂકવા એક્ટિવ થઇ જાય છે. હવે આગળ..._______________________________________________નોકરી જોઇન કરતાંજ એક મહિનાની રજા લેવાનું શક્ય નહોતું. આથી તેને એક યુક્તિ અજમાવી. પોલીસ ટ્રેનીંગમાં પોતાની સાથેનાં અને હવે ભાવનગરનાજ પોલીસ સ્ટેશનમાં જેને પોસ્ટીંગ મળ્યું હતું એ મયુરસિંહને તેણે વાત કરી વકીલનો સંપર્ક સાધ્યો. વકીલે તેને કોઇ રસ્તો કાઢી આપવાની ખાત્રી આપી. એટલે મેરેજ રજીસ્ટ્રેશનની ચિંતા પણ ટળી. ત્યારપછી તેણે મંગલપુરથી કેટલા વાગે નિકળવું પડે અને એ માટે તોરલને કેટલા વાગે મેસેજ મોકલવાનો