સગપણના સાથી

(29)
  • 3.4k
  • 2
  • 999

FAMILY RELATIONSHIP સગપણ ના સાથી વાત ફક્ત લાગણીની જ છે. વયસ્ક વ્યક્તિઓની દશા ન કહેવાય કે ન સહેવાય જેવી હોય છે.તેમની પાસે પૈસા ટકા, માલ મિલકત, સારો સંસાર વગેરે બધું જ હોવા છતાં, તેને પોતાના વિજાતિય સંગાથી વગર એકલતા લાગે છે. જીવનભરનો સથવારો ચાલ્યો જાય જીવનને વહેતું રાખવા સ્વજનો ઘરડાઘરનો વિકલ્પો સૂચવે પણ સાથ આપવા માટે એમને પણ સમય ક્યાં છે? પાંચ વિધુરનો સાથ મળે તો યે ત્યાં પણ ડખાડખ, પોતાના વિજાતિય સંગાથીને તોલે તો ન જ આવે. આ અંગે “અખંડ આનંદ” જાન્યુઆરી ૨૦૧૯ ના અંકમાં સરલા બહેન સુતરિયાની વાર્તા “એક પગલું જીવન તરફ” વાંચી, તેમણે સુચવેલા વેવાઈ અને વેવાણના