પુટપર્થી - આધ્યાત્મિકતાની સાથે પ્રવાસનો પવિત્ર સંગમ

  • 4.3k
  • 3
  • 1.1k

પુટપર્થી તમે સત્ય સાંઈ બાબામાં વિશ્વાસ ધરાવતાં હોવ કે ન હોવ પરંતુ જો તમે ટ્રાવેલના શોખીન હોવ અને કંઈક સુંદર કલાકૃતિ અને બાંધકામ જોવા માંગતા હોવ તો આ સ્થળની એક વખત મુલાકાત લેવા જેવી ખરી... શું કામ તેની વાત આપણે આગળ કરીએ...દેશના દક્ષિણ ભાગમાં આવેલા રાજ્ય આંધ પ્રદેશના અનંતપુર જિલ્લામાં પુટપર્થી આવેલું છે. જે આજે સાંઈબાબાના અવતાર ગણાતા 'સત્ય સાંઈબાબા' ના લીધે વિશ્વભરમાં પ્રખ્યાતિ પામ્યું છે. પુટપર્થી નું મુખ્ય આકર્ષણ સત્ય સાંઈબાબાનો આશ્રમ 'પ્રશાંતિ નિર્લયમ' છે. જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશમાંથી ભાવિકો બાબા ના દર્શન માટે આવે છે. જેને લીધે નાનકડું ગામ પુટપર્થી આજે શહેર બની ગયું છે. આ