મનોજભાઈ ની મુસાફરી

(12)
  • 2.6k
  • 3
  • 856

મનોજભાઈ ની મુસાફરી.... મનોજભાઈ માસ્તર આજે વાસી ઉત્તરાયણ કરી ને સ્કૂલે થી ફટાફટ નીકળ્યા. બસ મળશે કે નહીં એ નક્કી નોહતું એટલે ગુજરાત એસ ટી નું એડવાન્સ બુકીંગ કરાવ્યું નોહતું. બીજા દિવસે નજીક ના સગા માં લગ્ન હતા અને છતાં એક દિવસ ભરવા માટે પણ એમને છેક મહીસાગર થી અમરેલી આવવું પડ્યું એ વાત નો રંજ હતો. ઉતાવળે સ્કૂલ માંથી નીકળ્યા અને એ વખતે ગરમી હોવાથી જેકેટ ઉતારી ને રૂમ માં મૂકેલું એ બિચારું ત્યાંજ પડ્યું રહ્યું એ વાત નો ખ્યાલ છેક બસ ઉપડ્યા ના અડધા કલાક પછી આવ્યો. દાહોદ તરફ જતી બસ