લાગણીના કર્યા છે વાવેતર સાચાબોલ્યા નથી ક્યારેય અમે ખોટુંસાચું સાચું કીધું છે બધાનું એટલા માટે નહીં કે સ્વાર્થ છે,પણ તારો સગગો બનવા માંગુ. જીવનમાં કોઈ પણ વ્યક્તિ હમેશા સાચો બનીને નથી રહેતો પણ વ્યક્તિ ની વચ્ચે ઘણી વખત ત્રીજી વ્યક્તિ આવી જતી હોય છે અને એમના લીધે જ સબંધ તૂટતાં હોય છે પણ જેની લાગણી સાચી છે પ્રેમ સાચો છે તે હંમેશા તમારું માન જ રાખશે એ તમને હેરાન નહિ કરે, એ તમને ક્યારેય રડાવશે નહિ,ખુદ રડીને એકલો પડી જશે પણ તમારી આંખમાં આંસું નહિ આવવા દેય,સમજવાની કોશિશ એમની કરજો જેમની લાગણી સાચી હોય બાકી ખોટી લાગણી પણ ઘણી