બીજો ચંદ્ર

  • 2.5k
  • 2
  • 993

બીજો ચંદ્ર ' હે રામ ', બોલતા હરિશ્ચંદ્ર નું પ્રાણ પંખેરું ઉડી ગયું.સ્વર્ગ માં થી ભગવાન , હરિશ્ચંદ્ર ને લેવા આવ્યા.' હે ચંદ્ર, હવે આપણે સ્વર્ગ તરફ પ્રયાણ કરીએ' પ્રભુ બોલ્યા.હરિશ્ચંદ્ર બોલ્યા-,' હે ભગવાન, મારું કુટુંબ ને મારા સગા વ્હાલા ને છોડી ને આવવાનું મન થતું નથી'. ભગવાન બોલ્યા,' હે ચંદ્ર, તારું મન માનતું ન હોય તો જુઓ, તારા મૃત્યુ પછી તારા પ્રત્યે ની લાગણી લોકો ની કેવી છે'.