આત્મસાથી

(16)
  • 1.9k
  • 3
  • 555

                                             "જનસેવા વૃદ્ધાશ્રમ".                          કુદરતના ખોળે વસેલું. પ્રકૃતિ જાણે આશીર્વાદ આપતી.. બધી જ સુવિધાથી યુક્ત. અંદર પ્રવેશીએ તો એક બાજુ પ્રાર્થનાખંડ.  પાસે વૃદ્ધો માટે એક  ઉદ્યાન. સામે જ મેનેજર ની ઑફિસ.. ને ઉદ્યાનની સામે ની બાજુ એથી વૃદ્ધો માટેની રૂમો ની લાઈન શરૂ થતી.લગભગ 30 જેટલી રૂમ હશે. ને એની પાસે રસોઈઘર.ટૂંકમાં કહીએ તો જનસેવા વૃદ્ધાશ્રમ વૃદ્ધો માટે સ્વર્ગ સમાન હતું...