સંગ રહે સાજન નો -6

(66)
  • 3.2k
  • 5
  • 1.9k

આ બાજુ પ્રેમલતા અને નિવેશ એક લગ્ન પ્રસંગમાથી આવે છે અને તેમને આ બધી વાતની ખબર પડે છે એટલે તે ગુસ્સામાં નંદિની ને બોલાવી કહે છે તને કોને હક આપ્યો વિશાખા અને વિરાટ સાથે આમ વાત કરવાનો. અને મને આ બધું એને નથી કહ્યું આ તારી બેસ્ટ કહેવાથી બહેનપણી વિશ્વા એ જ મને કહ્યું છે. તુ જેને તારી પોતાની બહેનપણીઓ માને છે એ બધી જ તારી પંચાત કરે છે. એમને તો બસ બીજા ના ઘર કેમ ભાગવા એમાં જ રસ હોય છે. આટલો જ રસ પોતાના ઘર પરિવાર નો હોત તો એના ડિવોર્સ ના થયા હોત. તારામાં તો બુદ્ધિ છે