અસ્થિવિસર્જન

(27)
  • 6.2k
  • 2
  • 1.7k

More અસ્થિવિસર્જન...............(વાર્તા.) દિનેશ પરમાર નજર______________________________________________પડે સામા જો ગઢના કાંગરા તો ખાવ ખોંખારોનડે તમને તમારા વાવટા તો ખાવ ખોંખારોતમે મ્રુતપ્રાય છો એવું ગણીને સ્નેહીને મિત્રોકબર ખોદીને મંડે ડાટવા તો ખાવ ખોંખારો - અસરફ ડબાવાલા------------------------------------------------------------------ વટવા ખાતે કેમિકલની ફેક્ટરી ધરાવતા શ્રેણીકચંદ શેઠ ની ઓઢવ રોડ પર આવેલ ઓફિસમાં વર્ષોથી નોકરી કરતા કાંતિલાલ શાહ છેલ્લા મહિનાથી પથારીવશ જેવા હતા. આખી જિંદગી શેઠના ત્યાં ક્લાર્ક તરીકે નોકરી કરનાર કાંતિલાલ, ખાડિયા વિસ્તારની એક પોળમાં, બાપદાદા તરફથી વારસામા મળેલ મકાનમાં રહેતા