ડેવિલ રિટર્ન-1.0 - 17

(307)
  • 4.8k
  • 16
  • 2.8k

શેખ અર્જુનને રાધાનગરમાં થનારી હત્યાઓ પાછળ જવાબદાર રક્તપિશાચ લોકોનો યુવી કિરણો થકી નાશ થશે એમ જણાવે છે..શેખની જોડેથી મળેલી જાણકારી નો ઉપયોગ કરી અર્જુન રક્તપિશાચ લોકોને પકડવાની યોજના બનાવે છે..ટ્રીસા એકલી જ રાધાનગર આવી પહોંચે છે જ્યાં એનું અર્જુનની યોજના નાં સપડાઈને મૃત્યુ થાય છે..ટ્રીસા નાં મોટો ભાઈ ક્રિસ પોતાની બહેન ટ્રીસા અત્યારે ફોરેન્સિક લેબમાં હોવાનું જાણી લીધાં બાદ પોતાનાં બાકીનાં ભાઈ-બહેનો સાથે ત્યાં જવાં નું નક્કી કરે છે.