ધ ઊટી... - 19

(72)
  • 3k
  • 6
  • 1.9k

19.(અખિલેશ ઊટીથી મનમાં અનેક પ્રશ્નો લઈને પરત ફરે છે, જેનો જવાબ અખિલેશને હજુસુધી મળેલ હતાં નહીં, અખિલેશ માટે હજુપણ ઘણાં રહસ્યો વણઉકલાયેલા હતાં, અખિલેશ પોતાની સાથે હતાશા અને શ્રેયાને ના મળી શકવાને લીધે નિરાશા લઈને કોઈમ્બતુર એરપોર્ટ પહોંચે છે, ત્યારબાદ કોઈમ્બતુર એરપોર્ટથી રાતના 3 વાગ્યે તેણે જે ફલાઈટમાં પોતાની ટીકીટ બુક કરાવેલ હતી, તે ફલાઈટમાં બેસે છે, અને મુંબઈ પરત ફરે છે.)બીજે દિવસે અખિલેશ લગભગ સવારનાં 7 કલાકની આસપાસ મુંબઈ પહોંચી જાય છે, અને મુંબઈ એરપોર્ટથી ટેક્ષી કરીને પોતાના ફલેટે જાય છે, ત્યારબાદ અખિલેશ એકાદ કલાક જેવો આરામ કરે છે, અને એકાદ કલાક આરામ કર્યા બાદ અખિલેશ ફ્રેશ થઇને, નાસ્તો