શ્રી વશિષ્ઠ નારાયણ અને શ્રી દેવી

(15)
  • 2.4k
  • 1
  • 580

#ચાર્ટડ ની ઓડીટ નોટ્સ# #CA.PARESH K.BHATT# -: શ્રી વશિષ્ઠ નારાયણ અને શ્રી દેવી :- જે રાષ્ટ્ર માં જૂતા ને ચપ્પલ શો રૂમ માં વહેચતા હોય અને પુસ્તકો માટે સ્ટોલ કરવા પડે કે લારીમાં વેચાય ત્યારે જ્ઞાની માણસ ઉકરડામાં મૃત્યુ પામે ને નટીઓ દારુ પીય ને ફાઈવ સ્ટાર હોટલ માં મૃત્યુ પામે તો પણ તેને રાષ્ટ્રીય સમ્માન સાથે સ્વર્ગ માં કે નર્ક માં વળાવવા માં આવે એમાં કોઈ નવાઈ પામવા જેવું નથી . કારણ જે રાષ્ટ્ર માં જ્ઞાન ની પૂજા ભુલાતી જાય ને નટ નટીઓ ના મંદિરો બંધાતા જાય તે રાષ્ટ નો જ્ઞાની માણસ ઉકરડા માં જ મૃત્યુ પામે તેની