તાનાજી માલુસરે - મરાઠા કેસરી

(36)
  • 18k
  • 10
  • 4.1k

મરાઠા સેનાનો સિંહ. એક એવો વ્યક્તિ જેણે મરાઠા સામ્રાજ્ય માટે અસંખ્ય યુદ્ધો જીત્યા હતા અને તે પોતાની મરાઠા માતૃભૂમિ માટે શહીદ થયો હતો. તેમણે મરાઠા સેનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ વીર તાનાજી માલુસરેની કથા છે. એક પ્રખ્યાત વીર યોદ્ધા. તેમણે મરાઠા સામ્રાજ્ય પર પોતાની છાપ છોડી છે. એક નામ જેને છત્રપતિ શિવાજીના સ્વરાજ્યની સ્થાપનામાં અતિશય મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ છત્રપતિ શિવાજીના સહુથી નજીકના સાથીદાર અને પરમમિત્ર હતા. તેઓ મરાઠા સિંહ તરીકે પણ ઓળખાય છે. તેમને આ નામ પણ છત્રપતિ શિવાજી મહારાજે આપ્યું હતું.