અભયમ

(11)
  • 4.6k
  • 3
  • 1.3k

હું મિણબત્તી લઈને નીકળવામાં માનતી જ નથી. નહીં કે સદગત ની આત્માને શાંતિ આપજો એવી ખોખલી પ્રાર્થનામાં. હું તો કૃષ્ણ ભક્ત છું તો કર્મમાં માનું છું. આવતે જન્મે ફરી પાછી એને દિકરી તરીકે જન્મ આપજે અને પોતાના માટે જીવતા અને લડવા એને શક્તિ આપજે આવી પ્રાર્થના હું મારા માધવ ને કરતી હોઉં છું. આ રામ કે કૃષ્ણ ની ભૂમી છે તો આજ ભૂમી ના માણસો જગદંબાના જ તો બાળક છે એ કેમ ભૂલવું!? તો પછી થઈ ને સ્ત્રી આદ્યશક્તિ!? પોતાના ઘરની બહેન દિકરીઓને ટૂંકા કપડાં પહેરીને બહાર નીકળવા નથી દેતા ઘરના જ પુરુષો અને એ જ બહાર બીજી સ્ત્રીઓને ટૂંકા