મૃત્યુ પછીનું જીવન—૧૩ “ પણ મારા ઘરમાં મારી સામે મારા જ ફેમિલી સામે કંઈ ખોટું થઇ રહ્યું છે અને હું કંઈ ન કરું ? “ તારા શબ્દોને સુધાર , રાઘવ . કંઈ જ ન કરું , એમ નહી બોલ .તું કંઈ જ નહીં કરી શકે. તું સમજ આ સત્યને ! તારા શરીરને બાંધીને સ્મશાન લઈ જવામાં આવ્યું ,