મૃત્યુ પછીનું જીવન - ૧૪

(20)
  • 2.8k
  • 1.3k

મૃત્યુ પછીનું જીવન—૧૪ આપણે ગયાં એપિસોડમાં જોયું કે રાઘવે ઘરમાં પ્રવેશતાં જ એક ધાબળાવાળો માણસને એનાં ઓફિસરૂમમાંથી કોઈ કાગળ ચોરી કરતાં જુએ છે. પણ એને પકડી શકતો નથી . દેવદૂતો એને માત્ર ૫ દિવસનો સમય આપીને જતા રહે છે. હવે એની પાસે માત્ર ૫ દિવસનો સમય છે. અને ઘણાં બધાં કામ છે , જે