નાદાનિયત

(18)
  • 2.4k
  • 2
  • 715

સંધ્યાને પાંચ વર્ષની હતી ત્યારે જ તેના બાળ વિવાહ નક્કી થઈ ગયા હતા. અને એને પોતાને જ એ વસ્તુની કશી જ ખબર નહોતી. એ તો પોતાની જિંદગી મસ્ત રીતે જીવી રહી હતી અને જ્યારે પાંચમા ધોરણમાં ભણતી હતી ત્યારે એની સાથે ભણતા સુરેશને જોઈને એને આકર્ષિત થતી હતી. ભારતીય નારીની પ્રકૃતિની સંધ્યા ચૂપચાપ સુરેશ માટેની લાગણી ને ફક્ત હૃદયમાં જ રાખેલી હતી. અને ત્યારે તેને કોઈક વખતે ખબર પડી હતી કે એની સગાઈ થઈ ચૂકેલી છે અને એ વ્યક્તિ પગે થોડું ખોટકાય છે. સંધ્યાએ તેને ઘરમાં કહ્યું કે હું આ વ્યક્તિ સાથે તો લગ્ન