અગ્નિપરીક્ષા - ૧૩

(28)
  • 2.7k
  • 2
  • 1.3k

અગ્નિપરીક્ષા-૧૩ કુદરત ની ઈચ્છાસમીર અને સૂરીલી ના લગ્ન લેવાઈ ચુક્યા હતા. નીતિ અને મનસ્વી બીજી પુત્રી ના જન્મ થી ખૂબ જ ખુશ હતા. અનેરી અને નીરવ પણ પુત્ર હિમાંશુ ના જન્મ થી ખૂબ ખુશ હતા. પણ નીરવ નો બિઝનેસ હજુ બરાબર ચાલી રહ્યો નહોતો. હા ખોટ નહોતી જઈ રહી પણ જરૂર જેટલી કમાણી પણ નહોતી થઈ રહી. ઉપરથી પુત્ર નો જન્મ એટલે ખર્ચ તો વધવાનો જ હતો. નીરવ ના ગુસ્સાવાળા સ્વભાવ ને કારણે જ એ ખોટ માં જઈ રહ્યો હતો. અનેરી આ જાણતી હતી માટે એ બને તેટલા એને સમજાવવાનો પ્રયત્ન કરતી જેથી એનો મગજ શાંત રહે. *****દેવિકા સમીર ના લગ્ન