પ્રેમની પરિભાષા

  • 3k
  • 1
  • 1.5k

પ્યાર કરવામાં આવે છે? પ્યાર થઈ જાય છે ? શું થાય મને કંઈ ખબર નથી પડતી કે ખરેખર પ્યાર છે ખરો. આ દુનિયામાં તમને અને મને ખબર હશે કે રાધા કૃષ્ણ નો પ્રેમ અમર હતો .હા પણ ભલે તેમનો પ્રેમ અમર હતો પરંતુ તે એકબીજાને મેળવી શક્યા ખરા? ના તો આપણે કેમ નથી સમજતા કે પ્રેમ અધુરો રહે છે છતાં આપણે તેના પાછળ પાગલ થઇ ફરીએ છી એ જેમ અફીણ પીને માણસ નશામા આવી જાય તેમ પ્રેમ કરીને પણ આવુજ થાય છે.એવું નથી કે પ્રેમ કોઈ વ્યક્તિ