આત્મસન્માન

  • 3.5k
  • 772

આત્મસન્માન “અરેરે! સવિતા પર તો આભ તૂટ્યું. ભરજુવાનીમાં વિધવા થઈ છે. બે બાળકોએ હજી તો ભણવાની શરૂઆત કરી. ત્યાં જ ધણી ઈશ્વરને વ્હાલો થઈ ગયો. હવે એનું કોણ પોતાનું કહેવાય એવું? હવે તો શું? બીજું “ઘર” માંડી લે તો સહારો મળે.” ૩૧ વર્ષની સવિતાના પતિનું મૃત્યુ થતાં બેસણામાં જ બધી વાતચીત થવા માંડી. કોને રોકી શકાય. પોતે તો